182
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
પોતાની રમુજી અદાઓથી ભારતની જનતાને મૂર્ખ બનાવીને કરોડો રૂપિયાનો ગોટાળો કરનાર લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે.
થોડા દિવસ અગાઉ કોર્ટે તેને જામીન આપ્યા હતા હવે તે આદેશનો અમલ થયો છે. સરકારી આદેશ પ્રમાણે એક લાખ રૂપિયાના જામીન મળ્યા બાદ લાલુ પ્રસાદ યાદવને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા.
એક્ઝિટ પોલ નો વરતારો : પશ્ચિમ બંગાળમાં 'કાંટે કી ટક્કર', અન્ય જગ્યાએ આ છે ભવિષ્યવાણી
જોકે થોડા સમય માટે તેઓ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થા એટલે કે એઇમ્સ માં પોતાનો ઈલાજ કરાવશે. ત્યારબાદ પોતાની રાજનૈતિક કર્મભૂમિ જ્યાં તેમણે પાખંડ અને ભ્રષ્ટાચાર આચર્યો છે ત્યાં પરતશે.
You Might Be Interested In