‘અબ આયા ઉંટ પહાડ કે નીચે’ અનિલ દેશમુખે અઠવાડિયામાં CBI સામે આવવું પડશે. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

સોમવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની ટીમ દ્વારા ચીલ ઝડપે તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં સીબીઆઈએ સચિન વાઝે તેમજ અનિલ દેશમુખના બે સચિવ એવા કુંદન અને પાલાડે ની ઉલટ તપાસ કરી ચૂક્યા છે. આ બંને જણાએ સીબીઆઈના આઠથી દસ કલાક સુધી સવાલોનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત સીબીઆઈએ એડવોકેટ પાસેથી ડોક્યુમેન્ટ પણ હાંસલ કરી લીધા છે. આ પરિસ્થિતિમાં હવે બોમ્બે હાઈકોર્ટમાં રિપોર્ટ ફાઈલ કરતાં અગાઉ CBI અનિલ દેશમુખની એક વખત પૂછપરછ કરશે. એવું લાગી રહ્યું છે કે એક સપ્તાહમાં અનિલ દેશમુખ સીબીઆઈના દફ્તરમાં દેખાશે.

મુંબઈ મહાનગર પાલીકાએ કમર કસી. કોરોના માટે 244 હોટલો ને ટેકઓવર કરી. વાંચો હોટલો ની સુચી અહીં..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More