425
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
મહારાષ્ટ્રના અન્ન પુરવઠા મંત્રી છગન ભુજબળ એ વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓ કેન્દ્ર સરકાર ઉપર ટીકા કરી રહ્યા હતા. તે સમયે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇન્જેક્શન સમયસર મોકલવું જોઈએ. આ તમામ વ્યવસ્થા અત્યારે કેન્દ્ર સરકારને આધીન છે. આ પરિસ્થિતિમાં જો કોઈ પ્રકારનું રાજકારણ થશે તો યોગ્ય નહીં હોય. જોકે આ વાત કરતા ની સાથે જ્યારે પત્રકારોએ તેમને પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે જવાબ આપ્યો કે રેમડેસિવીર કંઈ અમે બનાવતા નથી.
મહારાષ્ટ્રના ધારાસભ્યનું કોરોના ને કારણે નિધન. કોંગ્રેસને લાગ્યો ઝટકો.
You Might Be Interested In