મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર. છેલ્લા 24 કલાકમાં 55 હજારથી વધુ કેસ નોંધાયા, રિકવરી દર માં પણ થયો ઘટાડો. જાણો તાજા આંકડા અહીં.. 

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 55,469 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 297 દર્દીઓના મોત નીપજ્યા છે

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 31,13,354 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 34,256 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 82.98% થયો છે

હાલ રાજ્યમાં 4,72,283 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,09,17,486 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

મહાનગરપાલિકાએ હાઉસિંગ સોસાયટીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી. હજારો રૂપિયાનો દંડ થશે. અનેક પ્રતિબંધો લાદ્યા. જાણો વિગત.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More