22 માર્ચે સંસદમાં શું થવાનું છે? ભાજપે બધા સાંસદોને હાજર રહેવા વ્હિપ જારી કર્યો.

by Dr. Mayur Parikh

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ તમામ સાંસદોને વ્હિપ જાહેર કર્યો છે કે તેમણે ૨૨ માર્ચના રોજ સંસદમાં હાજર રહેવાનું છે તેમ જ મહત્વપૂર્ણ ખરડો રજૂ થાય ત્યારે સરકારની તરફેણમાં મતદાન કરવાનું છે.

સરકાર કયો મહત્વપૂર્ણ ખરડો પસાર કરશે તેના ઉપર તમામ લોકોની નજર ટકેલી છે.

શું સરકાર દિલ્હી સંદર્ભે એલજી ની સત્તા વધારતો ખરડો લાવી રહી છે? કે પછી અન્ય કોઈ ખરડો? આ સંદર્ભે ચર્ચા એ વેગ પકડ્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More