શું કરોના વેક્સિનની અસર છ મહિના સુધી જ રહેશે? જાણો વિગત…..

by Dr. Mayur Parikh

ડેનમાર્ક શહેરમાં કોરોના બે કેસ અંગે થયેલા અભ્યાસમાં એક તારણ બહાર આવ્યું છે. વેકસીન લીધા પછી ઇમ્યુનિટી છ મહિના સુધી જ રહેશે.

આ અભ્યાસ મુજબ વેક્સિન ના  બે ડોઝ લીધા બાદ, જેમની ઉંમર ૬૫ વર્ષ કે તેથી વધુ છે તેઓને કોરોના થવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વયસ્ક લોકો એ કોરોના સંક્રમણને રોકવા સમયાંતરે ટેસ્ટ કરાવવો જરૂરી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More