સોમનાથ મંદિર મુદ્દે એક ભડકાવનારો વીડિયો સામે આવ્યો. ગજનવી ની તારીફ અને મંદિર તોડવા સંદર્ભે ખરાબ નિવેદન આપ્યું.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

16 માર્ચ 2021

હમણાં એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેરી રહ્યો છે. વાત છે સોમનાથ ની, એક ઈર્શાદ રસીદ નામનો યુવક મહમૂદ ગજનવી ને મહાન માણસ ગણાવે છે અને તેના વિશે ઘણી સારી વાતો બોલે છે જ્યારે બીજી તરફ સોમનાથના મંદિરને તોડ્યું હતું અને લૂંટયું હતું તે કિસ્સો પણ વર્ણવે છે. 

આ વ્યક્તિ લોકોને સલાહ આપી રહ્યો છે કે ગજનવીએ એક સારો વ્યક્તિ હતો અને તેનો ઇતિહાસ દરેકે વાંચવો જોઈએ.

આ વીડિયો સામે આવી ગયા બાદ વિવાદ પેદા થયો છે. જુઓ તે વિડિયો..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More