304
Join Our WhatsApp Channel
રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક થઈ છે.
બી એચ યુ ના પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાએ જણાવ્યું છે કે નીતા અંબાણી મહિલા અધ્યયના પાઠ ભણાવશે.
ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી નું બી એચ યુ સાથે જોડાવાનું કારણ બનારસ સહિત પૂર્વ આંચલમાં મહિલાઓના જીવન સ્તર સુધારવાનું છે.
You Might Be Interested In
