કોરોના ની ‘ઐસી કી તૈસી’ : ગત વર્ષમાં અધધધ… આટલા લાખ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા. આંકડો સાંભળી ચોંકી જશો.

by Dr. Mayur Parikh

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા છેલ્લા અઢી વર્ષમાં ૫૦ લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે.

નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં આવનાર સમયમાં અધતનએરપોર્ટ અને અન્ડરવોટર હોટલનું પણ નિર્માણ થવાની શક્યતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક   લોકાર્પણ પામેલું આ સ્મારક આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ખ્યાતિ પામ્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More