કલ્યાણ અને ડોમ્બીવલીમાં ના નવા પ્રતિબંધો લાગ્યાં. જાણો વિગત.

by Dr. Mayur Parikh

મુંબઈ નજીક આવેલા કલ્યાણ અને ડોમ્બીવલી વિસ્તારમાં ત્યાંની મહાનગરપાલિકા દ્વારા કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

હવે કલ્યાણ અને ડોમ્બીવલીમાં સાંજે સાત વાગ્યા પછી તમામ દુકાનો, ફેરિયાઓ અને ખાણીપીણી ની તમામ જગ્યાઓ બંધ કરવી પડશે.

આ ઉપરાંત અઠવાડિયામાં માત્ર છ દિવસ દુકાનો ચાલુ રહી શકશે. તેમજ શનિવારે અથવા રવિવારે બેમાંથી એક દિવસ દુકાન બંધ રાખવી પડશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More