240
Join Our WhatsApp Community
દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 16,577 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 120 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશ માં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,10,63,491 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 12,179 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશ માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.21% થયો છે
હાલ દેશ માં 1,55,986 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In