કોરોના સંક્ર્મણને કાબુમાં રાખવા મહારાષ્ટ્રના વધુ એક શહેરમાં નાઈટ કર્ફ્યુ લદાયો

by Dr. Mayur Parikh

રાજ્યમાં વધી રહેલા COVID-19 કેસો વચ્ચે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કરાયો છે.

આ નાઇટ કર્ફ્યુ 25 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી લાગુ રહેશે

આ ઉપરાંત જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો પણ 7 માર્ચ સુધી બંધ રહેશે

જો કે આવશ્યક સેવાઓવાળા લોકોને, આ નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોનાવાયરસ કેસોમાં ઉછાળાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More