232
Join Our WhatsApp Community
ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે અને પહેલી વાર આમ આદમી પાર્ટીએ સારી એવી સીટો મેળવી છે
હવે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે 26 મી ફેબ્રુઆરીના રોજ તેઓ સુરત આવશે અને અહીં રોડ શો કરશે
ઉલ્લેખનીય છે કે સુરતમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને 27 સીટો મળી જ્યારે કે કોંગ્રેસ પાર્ટીએ એકેય સીટ જીતી શકી નથી.
You Might Be Interested In
