દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 13,742 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીઓના મોત નિપજ્યા છે.
દેશ માં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,10,30,176 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 14,037 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશ માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.25% થયો છે.
હાલ દેશ માં 1,46,907 એક્ટિવ કેસ છે.
Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.
News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.
To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com