તો શું અમિત શ્રીલંકા અને નેપાળમાં ભાજપની સરકાર બનાવવા માંગે છે? આ મુખ્યમંત્રીએ કર્યો ખુલાસો 

by Dr. Mayur Parikh

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ એ દાવો કર્યો છે કે ભાજપના નેતા અમિત શાહ નેપાળ અને શ્રીલંકામાં ભાજપની સરકાર બનાવવા માંગે છે

તેમણે કહ્યું કે એક ગેસ્ટ હાઉસમાં થયેલી ચર્ચા દરમિયાન અમિત શાહે પોતે આ વાત કહી હતી

મુખ્યમંત્રીના આ નિવેદન બાદ વિપક્ષ આ મામલે આક્રમક છે. વિપક્ષનું કહેવું છે કે આ અલોકતાંત્રિક નિવેદન છે.

કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે આ પાંચ રાજ્યમાંથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર પરીક્ષણ ફરજીયાત કર્યું. જાણો વિગતે..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More