ખેડૂત આંદોલન મુદ્દે ઉશ્કેરાયેલા સાંસદોનું નવું પગલું. સરકારની મુશ્કેલીઓ વધારી. જાણો વિગત

by Dr. Mayur Parikh

દસ વિપક્ષી રાજકીય પક્ષોના સાંસદોએ ખેડૂત આંદોલન અંગે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે.

સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા પત્રમાં લખ્યું છે કે ગાઝીપુર સરહદ પર સ્થિતિ ભારત-પાકિસ્તાન સરહદ જેવી છે અને ખેડૂતોની હાલત જેલના કેદીઓની જેવી છે.

ગુરુવારે સવારે ગાઝીપુર સરહદ પર વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોને મળવા અકાલી દળ, ડીએમકે, એનસીપી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના આ પક્ષોના 15 સાંસદોને મંજૂરી આપી ન હતી.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More