409
Join Our WhatsApp Channel
મહાનગરપાલિકાએ કે પૂર્વ વિભાગ એટલે કે બાંદ્રા થી જોગેશ્વરી દરમિયાન જળ વાહિની રીપેરનું કામ હાથમાં લીધું છે
આ કામ 2 ફેબ્રુઆરી થી ૩ ફેબ્રુઆરી સુધી ૨૪ કલાક ચાલશે
આથી બાંદ્રાથી જોગેશ્વરી દરમિયાન 24 કલાક માટે પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે
મહાનગરપાલિકાએ લોકોને સાચવીને પાણી વાપરવાની સલાહ આપી છે
You Might Be Interested In
