272
Join Our WhatsApp Channel
દિલ્હીની સરહદ પર ખેડુતો કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.
આ ખેડૂત આંદોલન દરમિયાન 50 થી વધુ ખેડુતોનાં મોત નીપજ્યાં છે. ત્યારે પંજાબ સરકારે આંદોલન દરમિયાન મરી ગયેલા ખેડુતોના પરિવારોને મદદની જાહેરાત કરી છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારના એક-એક સભ્યને નોકરી અને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
You Might Be Interested In
