દિલ્હીનો લાલ કિલ્લો આવ્યો બર્ડ ફ્લુ ની ઝપટમાં. આ કારણથી બંધ. જાણો વિગત

દિલ્હીના લાલ કિલ્લામાં ૧૫ કાગડા મૃત હાલતમાં મળી આવ્યા.

મૃત કાગડાઓ માંથી એકનો બર્ડ ફ્લૂ ટેસ્ટ પોઝિટિવ આવતાં લાલ કિલ્લાને આગામી ૨૬ જાન્યુઆરી સુધી જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. 

૨૬ જાન્યુઆરી અગાઉ આ કિલ્લો બંધ કરવામાં આવતા પર્યટકો નિરાશ થયા છે. 

લાલ કિલ્લા માં સફાઈ અભીયાન તેમજ દવા છાંટવાનું કામ શરુ

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *