કોરોના કાળમાં આવકવેરા રિટર્ન ભરનારાઓની સંખ્યા વધી આટલા કરોડે પહોંચી. નવોં આંકડો ઔતિહાસીક સપાટીએ છે. જાણો વિગત…

  • આ વર્ષે, આવકવેરા રિટર્ન ભરનારા લોકોની સંખ્યા લગભગ 5 ટકા જેટલી વધીને 6 કરોડ થઈ છે.
  • કંપનીઓ અને એકમો દ્વારા મોટી સંખ્યામાં રિટર્ન ફાઇલ કરવાને કારણે આવકવેરા રીટર્નની સંખ્યામાં વધારો થયો છે.
  • વર્ષ 2019-20 માટે 10 જાન્યુઆરી, 2021 સુધીમાં 5.95 કરોડથી વધુ આવકવેરા રીટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા.
  • અગાઉના આકારણી વર્ષ માટે 10 સપ્ટેમ્બર, 2019 સુધીમાં 5.67 કરોડ આઇટીઆર ભરવામાં આવ્યા હતા.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *