કંગના રણકી: તાંડવમાં જે ભગવાન શંકર સાથે કર્યું શું તે અલ્લાહ સાથે કરવાની હિંમત છે? બીજું શું કીધું? કોને કીધું? જાણો અહીં

by Dr. Mayur Parikh

તાંડવ માં હિન્દુ દેવતાના અપમાન મામલે આ સિરીઝના નિર્માતા તરફથી માફી માંગવામાં આવી,પણ વિવાદ શાંત નથી થયો

કંગના રણોત એ આ સિરીઝના નિર્દેશક અલી અબ્બાસ ઝફર ને કહ્યું કે "માફી માંગવા માટે શું બચશે? આ તો સીધું ગળું જ કાપી નાખશે, જેહાદી દેશો તો ફતવો કાઢી દે છે , લિબ્રુ મીડિયા વર્ચ્યુઅલ લીન્ચઇંગ કરી નાખે છે, તમારું ન માત્ર ખૂન કરી નાખવામાં આવશે પરંતુ તમારી મોતને જસ્ટિફાય પણ કરી દેશે. બોલો @aliabbaszafar અલ્લાહનું મજાક ઉડાડવાની હિંમત છે તમારામાં

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More