241
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રમાં નર્સરીમાં પ્રવેશ માટે ફરી 2.5 વર્ષની વય લાગુ કરાઈ
શિક્ષણ વિભાગે 2 વર્ષમાં જ નિર્ણય બદલ્યો
ઑક્ટોબર, નવેમ્બર તેમજ ડિસેમ્બર મહિનામાં જન્મેલાં બાળકોના પ્રવેશ બાબતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં સમસ્યા નિર્માણ થતી હોવાનું કારણ આગળ ધરી ફરી નર્સરી માટે અઢી વર્ષ અને પહેલાં ધોરણ માટે સાડાપાંચ વર્ષ હશે તો ચાલશે, એવું પરિપત્રક રાજ્યના શિક્ષણ વિભાગે કાઢ્યું છે.
You Might Be Interested In