200
Join Our WhatsApp Community
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20,549 નવા કોરોના કેસ નોંધાયા છે અને 286 દર્દીઓના મોત થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 26,572 દરદી સાજા થયા છે.
કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 95.99 ટકા થયું છે.
હાલ દેશમાં 2,62,272 કોરોનાના એક્ટિવ કેસ છે.
You Might Be Interested In