185
Join Our WhatsApp Community
- દેશમાં કોરોનાના વધુ ૨૫,૧૭૧ કેસો સામે આવ્યા છે જે સાથે જ કુલ કેસોનો આંકડો ૧,૦૧,૨૨,૯૦૫ને પાર પહોંચી ગયો છે.
- બીજી તરફ વધુ ૩૧,૫૦૮ લોકોને સાજા કરી લેવાયા છે અને સાજા થયેલાનો કુલ આંકડો ૯૬,૯૧,૯૮૦ને વટાવી ચુક્યો છે.
- ૩૩૨ લોકોના મોત સાથે મૃત્યુઆંક ૧,૪૬,૭૩૨ને પાર પહોંચી ગયો
- હવે દેશમાં એક્ટિવ કેસ માત્ર ૨.૮૬ ટકા છે.
- કોરોનાના કુલ ટેસ્ટનો આંકડો ૧૬.૫ કરોડને પાર પહોંચી ગયો છે.
You Might Be Interested In