બ્રેકિંગ ન્યૂઝ: કોરોનાનો ફેલાવો રોકવા અને ઇસાઇ નવા વર્ષની જાહેર ઊજવણી નિમિત્તે થતી ભીડ રોકવા માટે હવે આ રાજ્ય સરકારે પણ આજથી બીજી જાન્યુઆરી સુધી નાઇટ કર્ફયૂની જાહેરાત કરી. જાણો વિગતે..

by Dr. Mayur Parikh
  • કર્ણાટકમાં આજથી નાઇટ કર્ફયૂની જાહેરાત
  • આજથી 2 જાન્યુઆરી સુધી નિયમનો અમલ
  • રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફયૂ
  • કોરોના સંક્રમણ વધતાં તંત્રનો નિર્ણય

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment