શ્રી દ્વારકાધીશ ગોપાલ મંદિર. 

by Dr. Mayur Parikh

શ્રી દ્વારકાધીશ ગોપાલ મંદિર મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. આ મંદિર 1848-56 દરમિયાન બનાવવામાં આવ્યું હતું.  મંદિરના સ્થાપત્યમાં આરસનો ઉપયોગ મરાઠાની ઉત્તમ કુશળતાની યાદ અપાવે છે. મંદિરના આંતરિક ભાગમાં ચાંદીની ભગવાન શ્રીકૃષ્ણની  સુંદર મૂર્તિ છે. આ મંદિરને દ્વારિકાધીશ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More