News Continuous Bureau | Mumbai ઓડિશા: બાલાસોરમાં ગઈકાલે એટલે કે શુક્રવારે સાંજે થયેલ એક મોટી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે …
kalpana Verat
kalpana Verat
Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.
-
-
દેશMain Post
ઓડિશા ટ્રેન દુર્ઘટના પર શરૂ થઈ ગયું રાજકારણ, વિપક્ષી નેતાઓએ કરી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ
News Continuous Bureau | Mumbai ઓડિશાના બાલાસોરમાં થયેલા દુઃખદ અકસ્માતને 12 કલાકથી વધુ સમય વીતી ગયો છે. અકસ્માત સ્થળે હજુ પણ હોબાળો ચાલી રહ્યો …
-
મુંબઈ
મહારાષ્ટ્રમાં ‘બુલડોઝર પેટર્ન’, સરકારે મુંબઈના આ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના અનધિકૃત બાંધકામોને તોડી પાડ્યા
News Continuous Bureau | Mumbai મુંબઈના પશ્ચિમ મલાડના માલવાણી વિસ્તારમાં શુક્રવારે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી સ્ક્વોટર્સના બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે. આ કાર્યવાહી …
-
News Continuous Bureau | Mumbai વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર આવેલા અને જોખમી ઝોન તરીકે કુખ્યાત એવા દેના ચોકડી અને દુમાડ ચોકડી …
-
રાજ્ય
સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન અમદાવાદ સહીત વિવિધ જિલ્લાઓમાં લાવી શકે છે વાવાઝોડું, જાણો કેમ ખેંચાઈ શકે છે વરસાદ
News Continuous Bureau | Mumbai હવામાન વિભાગે ગુજરાતના હવામાનમાં મોટી ઉથલપાથલની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન …
-
મુંબઈ
લોકલ યાત્રી ધ્યાન દે! પશ્ચિમ રેલવે આજે મધ્યરાત્રિથી આ સ્ટેશન વચ્ચે હાથ ધરાશે 14 કલાકનો મેગા બ્લોક, કેટલીક ટ્રેનો થશે રદ્દ..
News Continuous Bureau | Mumbai પશ્ચિમ રેલવે જોગેશ્વરી થી ગોરેગાંવ સ્ટેશન વચ્ચેના પુલ ના કામ માટે આજ રાતથી આવતીકાલે, રવિવારે 14 કલાકનો મેગાબ્લોક હાથ …
-
દેશMain Post
Odisha Train Accident News Live: બાલાસોરમાં 3 ટ્રેનોની ટક્કરથી અત્યાર સુધીમાં 233 લોકોનાં મોત, 900 થી વધુ ઘાયલ, બચાવ કામગીરી રાતભર ચાલુ
News Continuous Bureau | Mumbai Odisha Train Accident : કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી. ઓડિશાના બાલાસોરમાં, 2 જૂને લગભગ 7.30 વાગ્યે, 3 ટ્રેનોનો અકસ્માત …
-
News Continuous Bureau | Mumbai આજનો દિવસ ૩ જુન ૨૦૨૩, શનિવાર “તિથિ” – જેઠ સુદ ચૌદસ, વિ. સંવત ૨૦૭૯ “દિન મહીમા” વ્રતની પૂનમ, વટસાવિત્રી …
-
વેપાર-વાણિજ્ય
આ કંપની દર વર્ષે મોટી સંખ્યામાં યુવાનોની ભરતી કરીને તાજેતરના વર્ષોમાં બની અગ્રણી નોકરીદાતા
News Continuous Bureau | Mumbai ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI), ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળના સૌથી મોટા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાંનું એક, …
-
મુંબઈ
મુંબઈ ભાજપ મહાસચિવ અમિત સાટમે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, પાલિકાના ભ્રષ્ટાચારની ‘આ’ તપાસ સમિતિ દ્વારા તપાસ કરાવાની કરી માંગ..
News Continuous Bureau | Mumbai ‘કેગ’ એ નવેમ્બર ૨૦૧૯ થી ઓક્ટોબર ૨૦૨૨ સુધી મુંબઈ મહાનગરપાલિકાના વિવિધ કામોમાં કોન્ટ્રાક્ટ આપતી વખતે ફંડની ગેરરીતિ, નિયમોના ઉલ્લંઘનના …