ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્તા અનિશ્વિત સમય સુધી બંધ રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ અને …
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.
-
-
રાજ્ય
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું લથડ્યું સ્વાસ્થ્ય, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કરાયા દાખલ ; જાણો વિગતે
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથનું સ્વાસ્થ્ય લથડતા તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. શ્રી કમલનાથને છાતીમાં …
-
મુંબઈ
વેબ સિરીઝના નામ હેઠળ વેશ્યાવ્યવસાય; પોલીસે ત્રણ તરુણીઓનો કર્યો છુટકારો, મહિલા કાસ્ટિંગ ડાયરેક્ટરની અટક
ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો મુંબઈ, 10 જૂન 2021 ગુરુવાર મુંબઈ પોલીસની સમાજસેવા શાખાની ટીમે વર્સોવા ખાતેની એક મોટી હૉટેલમાં છાપો મારી વેબ સિરીઝના …
-
મુંબઈ
પહેલા વરસાદમાં બાંદરામાં 2નાં મૃત્યુ બાદ મલાડમાં જર્જરિત ઇમારત ધરાશાયી થતાં 11નાં મોત મુંબઈમાં 407 આવી જોખમી ઇમારતો છે; જાણો જોખમી ઇમારતની વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 10 જૂન 2021 ગુરુવાર મુંબઈમાં વરસાદમાં ફરી એક વખત જર્જરિત ઇમારત તૂટી પડતાં 11નાં મોત થયાં છે. ગયા …
-
મુંબઈ
મુંબઈ અનલોક થયા બાદ ફરી એકવાર વધવા માંડી લોકોની બેદરકારી, શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 788 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 27 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,13,790 …
-
વધુ સમાચાર
એલોપથી વિવાદ બાદ વેક્સિનને લઈને બાબા રામદેવના બદલાયા સુર, વેક્સિન લેવા થયા તૈયાર અને ડોક્ટરો માટે આપ્યું આ નિવેદન ; જાણો વિગતે
ડોકટરો અને એલોપેથી દવાઓ પર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયેલા યોગગુરુ બાબા રામદેવે તેમનો સૂર બદલ્યો છે. ગઈકાલ સુધી એલોપેથીની દવાઓ વિરુદ્ધ બોલતા …
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા કેસોમાં થયો આંશિક વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,989 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 261 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,63,880 …
-
દેશ
કોરોનાની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઇ, દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ મોત થતા ફફડાટ ; જાણો આજના લેટેસ્ટ આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 94,052 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 6148નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,59,676નાં મૃત્યુ થયાં છે. …
-
મુંબઈ
મુંબઈમાં મોટી દુર્ઘટના, આ વિસ્તારમાં મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના નિપજ્યા મોત, અનેક ઘાયલ ; જાણો વિગતે
મુંબઈમાં વરસાદની સાથે જ જર્જરિત ઈમારતો તૂટી પડવાની શરૂઆત થઈ ગઈ છે. મલાડ વેસ્ટના માલવણી વિસ્તારમાં એક ચાર માળની ઈમારત બુધવારે રાત્રે …
-
આજનો દિવસ ૧૦ જૂન ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭ "તિથિ" – અમાસ "દિન મહીમા" – દર્શઅમાસ, ભાવુકા અમાસ, શનિશ્વર જયંતિ, ફૂલહારીણી કાલીકા …