News Continuous Bureau | Mumbai પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) દ્વારા UPI ચુકવણીઓ 1.1% ની ઇન્ટરચેન્જ ફી લગાડવામાં આવશે, એક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસના અહેવાલમાં આ…
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.
-
-
News Continuous Bureau | Mumbai આવો ચૂંટણી કાર્યક્રમ હશે નોમિનેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 20 એપ્રિલ 2023 ઉમેદવારની અરજીની ચકાસણીની તારીખ – 21…
-
વેપાર-વાણિજ્ય
નિયમોમાં ફેરફારઃ શેરબજારથી લઈને સોનું ખરીદવા સુધી થશે ફેરફાર, 1 એપ્રિલથી તમારા ખિસ્સા પર પડશે બોજ
News Continuous Bureau | Mumbai 1 એપ્રિલ 2023થી નિયમોમાં મોટો ફેરફાર થશે. આમાં ઘણા નાણાકીય અને રોકાણ સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક…
-
News Continuous Bureau | Mumbai આ રાજ્યમાં આવકવેરો લાગુ થતો નથી ભારતમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાંના વતનીઓને આવકવેરો ચૂકવવો પડતો નથી. જો…
-
News Continuous Bureau | Mumbai પીઢ અભિનેતા સતીશ શાહે હોસ્પિટલમાંથી સુધીર નાઈકની એક તસવીર શેર કરી અને તેના ટ્વીટમાં ઉલ્લેખ કર્યો, “કૃપા કરીને મારા…
-
વિજ્ઞાન-ટેકનોલોજી
Google vs CCI: નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ તરફથી ગૂગલને કોઈ રાહત નહીં! હવે ભરવો જ પડશે આટલો દંડ..
News Continuous Bureau | Mumbai નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ ગૂગલના કેસમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના નિર્ણયને સમર્થન આપ્યું છે. એન્ડ્રોઈડ…
-
મુંબઈ
ખુદાબક્ષો સામે રેલવેની લાલ આંખ.. ફોકટમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ પાસેથી મધ્ય રેલવેએ વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ
News Continuous Bureau | Mumbai મુંબઈગરાઓ માટે લોકલ ટ્રેન એ લાઈફલાઈન બની ગઈ છે અને લાખો પ્રવાસીઓ રોજે લોકલ ટ્રેનનો ઉપયોગ કરે છે. રેલવેનો…
-
પ્રકૃતિ
વાઇલ્ડ લાઇફ સંદર્ભેના સૌથી મોટા સમાચાર : આફ્રિકાથી આવેલી માદા ચિતાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો. જુઓ ક્યુટ બચ્ચા નો વિડીયો અને ફોટો.
News Continuous Bureau | Mumbai થોડા દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા કે એક માદા ચિત્તાનું કિડની બીમારીને કારણે મૃત્યુ થયું હતું. જેને કારણે વન્ય…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં સાવરકર મામલે મોટુ ઘમાસાન. સીએમ, ડેપ્યુટી સીએમ સહિત અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર બદલ્યો ડીપી, પોસ્ટ કરી આ તસવીર
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના-ભાજપ ગઠબંધનના અન્ય નેતાઓ સાવરકરના સમર્થનમાં ‘ગૌરવ યાત્રા’…
-
વધુ સમાચાર
કોંકણ રેલવેના ચોમાસાના સમય પત્રકમાં થશે ફેરફાર, આ 22 ટ્રેનોને થશે અસર.. જુઓ સંપૂર્ણ યાદી..
News Continuous Bureau | Mumbai કોંકણ રેલવે પર 10મી જૂન, 2023 થી 31મી ઓક્ટોબર, 2023 સુધી ચોમાસાનું સમયપત્રક લાગુ કરવામાં આવશે. આ કારણે આ…