204
Join Our WhatsApp Community
સરકારે 5-જીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. સંસદીય પેનલના રિપોર્ટ અનુસાર આગામી 6 મહિના બાદ એક અન્ય સ્પેકટ્રમની હરાજી થવાની છે
આ હરાજી બાદ જ ભારતમાં 5-જીને આગામી વર્ષ સુધી રોલ આઉટ કરવામાં આવી શકાશે.
સંસદીય પેનલની રિપોર્ટથી રિલાયન્સના સીઈઓ મુકેશ અંબાણીને જોરદાર ઝટકો લાગી શકે છે.
You Might Be Interested In
