Site icon News Continuous Bureau | Mumbai

India-Japan Fund : ભારત-જાપાન ફંડ માટે $600 મિલિયનના કરાર પર હસ્તાક્ષર, જળવાયું અને પર્યાવરણ માટે કરવામાં આવશે કામ

India-Japan Fund : નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) એ જાપાન બેંક ફોર ઈન્ટરનેશનલ કોઓપરેશન (JBIC) સાથે $600 મિલિયનનો ઈન્ડિયા-જાપાન ફંડ (IJF) લોન્ચ કરવા માટે JBIC અને ભારત સરકાર (GoI) સાથે એન્કર ઈન્વેસ્ટર્સ તરીકે જોડાણ કર્યું છે. આ સંયુક્ત પહેલ જળવાયું અને પર્યાવરણ પ્રત્યે સહિયારી પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહકારના મુખ્ય પરિમાણનો સંકેત આપે છે.

600 million dollars agreement signed for India-Japan fund, sustainable and environmental work

600 million dollars agreement signed for India-Japan fund, sustainable and environmental work

News Continuous Bureau | Mumbai 

India-Japan Fund : નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF)જાપાન બેંક ફોર ઈન્ટરનેશનલ કોઓપરેશન (JBIC) સાથે $600 મિલિયનનો ઈન્ડિયા-જાપાન ફંડ (IJF) લોન્ચ કરવા માટે JBIC અને ભારત સરકાર (GoI) સાથે એન્કર ઈન્વેસ્ટર્સ તરીકે જોડાણ કર્યું છે. આ સંયુક્ત પહેલ જળવાયું અને પર્યાવરણ પ્રત્યે સહિયારી પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહકારના મુખ્ય પરિમાણનો સંકેત આપે છે. 

Join Our WhatsApp Channel

ફંડનું સંચાલન NIIF લિમિટેડ દ્વારા કરવામાં આવશે

નાણા મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ અંગેની જાણકારી આપી છે. આ જાહેરાત NIIFના પ્રથમ દ્વિપક્ષીય ફંડને ચિહ્નિત કરે છે, જેમાં ભારત સરકાર લક્ષ્યાંકિત ભંડોળના 49% યોગદાન આપે છે અને બાકીના 51% જેબીઆઈસી દ્વારા ફાળો આપવામાં આવે છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફંડનું સંચાલન NIIF લિમિટેડ (NIIFL) દ્વારા કરવામાં આવશે અને JBIC IG (JBICની પેટાકંપની) ભારતમાં જાપાનીઝ રોકાણને પ્રોત્સાહન આપવા માટે NIIFLને સમર્થન કરશે.
નાણા મંત્રાલય દ્વારા બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ફંડ પર્યાવરણીય સ્થિરતા અને ઓછા કાર્બન ઉત્સર્જન વ્યૂહરચનામાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત, તે ભારતમાં જાપાનના રોકાણને વધુ વધારવા માટે “પસંદગીના ભાગીદાર”ની ભૂમિકા પણ ભજવશે.

આ સમાચાર પણ વાંચો : Samruddhi Mahamarg: મોટા સમાચાર! સમૃદ્ધિ મહામાર્ગ 5 દિવસ રહેશે બંધ! જાણો વૈકલ્પિક માર્ગ ક્યો હશે?

Tata Group Ownership ટાટા ગ્રુપનો અસલ માલિક કોણ? જાણો ૨૫.૨૯ લાખ કરોડના સામ્રાજ્યને કેવી રીતે ચલાવવામાં આવે છે?
UPI Free UPI ને ફ્રી રાખવા માટે સરકાર લાવી આ બે નવા ફોર્મ્યુલા, જાણો તમારા પર શું પડશે અસર?
Retail Inflation CPI Data આરબીઆઈની ચિંતા વધી, શાકભાજી અને ખાદ્ય ચીજો મોંઘી થઈ! જુલાઈ મહિનામાં ફુગાવાના આંકડામાં મોટો ઉછાળો.
Tata Sons N Chandrasekaran Resignation એજીએમ પહેલાં ટાટા ગ્રુપમાં મોટું સંકટ! ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરન હટ્યા, રોકાણકારોમાં ખળભળાટ!
Exit mobile version