Site icon

લ્યો કરો વાત. હવે ભારતનો દરેક 12મો વ્યક્તિ શેરબજારનો રોકાણકાર છે. બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા આટલી થઈ ગઈ. 

News Continuous Bureau | Mumbai

બીએસઈમાં માત્ર ૯૧ દિવસમાં એક કરોડ નવા રોકાણકારોનાં ખાતાં ખૂલ્યાં

Join Our WhatsApp Community

આ સાથેજ બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા ૧૦ કરોડને વટાવી

૧૫ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ બીએસઈમાં રોકાણકારોની સંખ્યા ૯ કરોડની હતી

નવા રોકાણકારો ઉમેરાતા શેરબજારમાં બધુ ભંડોળ આવશે. જેનો દેશની અર્થવ્યવસ્થાને લાભ થશે.

આ સમાચાર પણ વાંચો :  યુદ્ધની અસર ભારતના ફોરેક્સ રિઝર્વ પર, દેશના વિદેશી મુદ્રા ભંડારમાં આટલા અબજ ડોલરનો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલું છે ધન

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version