Site icon

જાણીતા બિઝનેસમેન અવિનાશ ભોસલેની મુશ્કેલીઓ વધી- CBI બાદ હવે ઈડીએ નોટિસ જારી કરી આપ્યા આ આદેશ

News Continuous Bureau | Mumbai 

જાણીતા બિઝનેસમેન(Businessman) અવિનાશ ભોસલેની(Avinash Bhosale) મુશ્કેલીઓ વધી હોવાનું કહેવાય છે. 

Join Our WhatsApp Community

સીબીઆઈ(CBI) દ્વારા તેમની ધરપકડ બાદ હવે તેમને ઈડી(ED) દ્વારા કાર્યવાહીની નોટિસ જારી કરવામાં આવી છે. 

નોટિસમાં તેમને પુણેમાં(Pune) મિલકત ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

ગયા વર્ષે મની લોન્ડરિંગ કેસમાં(Money laundering case) ED દ્વારા આ સંપત્તિ(Property) જપ્ત કરવામાં આવી હતી. આ પ્રોપર્ટીની કિંમત(property value) લગભગ 4 કરોડ 73 લાખ રૂપિયા છે. 
 
મની લોન્ડરિંગ કેસ સિવાય EDએ તેમના પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ(Foreign Exchange Management) એક્ટના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો છે. 

ઉલેખનીય છે કે અવિનાશ ભોસલેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમને 8 જૂન સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : વધુ એક આર્થિક બોજ- દેશની આ સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ મહિનામાં ત્રીજી વખત વ્યાજના દર વધાર્યા- હોમ લોન થશે મોંઘી

RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Robert Kiyosaki: વોરન બફેટના વલણ પર રોબર્ટ કિયોસાકીનું એલર્ટ, સોના અને ચાંદી ને લઈને કર્યો આવો દાવો
Gold Price Today: દશેરા પછીના દિવસે સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો, રોકાણકારો માટે સાવચેત રહેવાની સલાહ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
SEBI: યુપીઆઇથી (UPI) ચુકવણી કરનાર ને થશે ફાયદો, સેબીએ (SEBI) લોન્ચ કરી નવી સિસ્ટમ, જાણો તેના વિશે અહીં
Exit mobile version