Site icon

કામના સમાચાર : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બદલ્યો આ નિયમ, હવે 2 લાખને બદલે આટલા લાખ રૂપિયા કરી શકાશે ટ્રાન્સફર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણયની જાહેરાત કરી છે. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ MPSના માધ્યમથી થનારા ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી દીધી છે.

હવે એક દિવસમાં 2 લાખ રૂપિયાને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.  

સાથે જ ગ્રાહકોની સગવડ માટે રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. હવે RTGSનો ટાઇમિંગ 24X7 થઈ ગયો છે 

આ ઉપરાંત NEFTના માધ્યમથી ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મિનિમમ લિમિટ નથી એટલે કે તમે ઈચ્છો તેટલા નાણા ટ્રાન્સફર કરી શકો છો. 

જો મેક્સિમમ લિમિટની વાત કરવામાં આવે તો તે બેંકો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version