Site icon

કામના સમાચાર : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બદલ્યો આ નિયમ, હવે 2 લાખને બદલે આટલા લાખ રૂપિયા કરી શકાશે ટ્રાન્સફર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણયની જાહેરાત કરી છે. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ MPSના માધ્યમથી થનારા ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી દીધી છે.

હવે એક દિવસમાં 2 લાખ રૂપિયાને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.  

સાથે જ ગ્રાહકોની સગવડ માટે રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. હવે RTGSનો ટાઇમિંગ 24X7 થઈ ગયો છે 

આ ઉપરાંત NEFTના માધ્યમથી ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મિનિમમ લિમિટ નથી એટલે કે તમે ઈચ્છો તેટલા નાણા ટ્રાન્સફર કરી શકો છો. 

જો મેક્સિમમ લિમિટની વાત કરવામાં આવે તો તે બેંકો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.

Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Exit mobile version