Site icon News Continuous Bureau | Mumbai

ઘઉં બાદ હવે ઘઉંના લોટ- મેંદા સહિતના ઉત્પાદનોના નિકાસ પર પ્રતિબંધ- લેવી પડશે આ વિભાગની મંજૂરી 

News Continuous Bureau | Mumbai 

ઘઉંની નિકાસ(Wheat exports) પર પ્રતિબંધ(Prohibition) મૂક્યા બાદ હવે ભારત સરકારે(Government of India) ઘઉંના લોટ(Wheat flour) અને તેના જેવી અન્ય પ્રોડક્ટો નિકાસ પર પણ કડક અંકુશો લાદ્યા છે. 

Join Our WhatsApp Channel

સરકારે ઘઉંના લોટની નિકાસ માટે તમામ નિકાસકારોએ(Exporters) હવે ઇન્ટર મિનિસ્ટ્રિયલ કમિટી ઓન વ્હિટ એક્સપોર્ટ્સ(Inter-Ministerial Committee on Wheat Exports) પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે. 

એટલે કે સરકારે ઘઉંના લોટ, મેંદા(Maida), સોજીની નિકાસ(Semolina) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી પરંતુ તેની કમિટી પાસેથી પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવી છે. 

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ(Directorate General of Foreign Trade) જારી કરેલા નોટિફિકેશન મુજબ આ નવા અંકુશો 12મી જુલાઇથી લાગુ થશે. 

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લદાયા બાદ લોટની નિકાસમાં(Flour exports) જંગી વધારો થતા સરકારે આ નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો :  માર્કેટ મજામાં- શેરબજારની મજબૂત શરૂઆત- સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો આટલા અંકનો ઉછાળો

Elon Musk Trillionaire એલોન મસ્ક બનશે દુનિયાના પ્રથમ ખરબપતિ (Trillionaire) SpaceX IPO પર મંડાયેલી છે સૌની નજર
Investor Sentiment Dips શું રોકાણકારોનો ઉત્સાહ ઓછો થયો? એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું ‘રોકાણ’, મે મહિનાના આ આંકડાએ વધારી ‘ચિંતા’
RBI’s New FD Rules બેંક FD વ્યાજદર નિયમોમાં મોટો ફેરફાર, RBI દ્વારા ગ્રાહકોના હિતમાં મહત્વનું પગલું; શું થશે તમને ફાયદો?
LIC’s Mega Pension Plan LICનો ધાંસૂ પ્લાન, ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો જીંદગીભરની શાંતિ
Exit mobile version