Site icon News Continuous Bureau | Mumbai

જાણીતા ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરનું કોરોના યોદ્ધા તરીકે સન્માન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કારુળકર પ્રતિષ્ઠાન આ સામાજિક સંસ્થાના પ્રમુખ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરને કોરોના યોદ્ધા તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા અને સામાજિક સેવાનો વારસો ગળથૂથીમાં જ  મેળવનારા પ્રશાંત કારુળકરને  કોરોના મહામારીમાં જુદા-જુદા પ્રકારે સમાજને મદદ કરવા બદલ સન્માનવામાં આવ્યા છે. શુક્રવાર 3 સપ્ટેમ્બરના તેમનું મુંબઈ મરાઠી પત્રકાર સંઘમાં સન્માન કરવામાં આવ્યું હતું.

દેશમાં ઑગસ્ટમાં GST કલેક્શન રેકૉર્ડ બ્રેક, તો પેટ્રોલ-ડીઝલના દરમાં રાહત કેમ નહીં? વેપારીઓનો કેન્દ્ર સરકારને સવાલ; જાણો વિગત

કોરોના જ્યારે પિકટાઇમ પર હતો અને લૉકડાઉનમાં અનેક લોકોને ઘર ચલાવવાથી લઈને દવા ખરીદવાનાં પણ ફાંફાં પડી રહ્યાં હતાં એ સમયે  પ્રશાંત કારુળકરે અન્ન, દવા, ઑક્સિજન સિલિન્ડર, ઑક્સિજન બેડ જેવી અનેક પ્રકારની મદદ જરૂરિયાતમંદોને કરી હતી.

Post Office Monthly Income Scheme પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણથી દર મહિને થશે નિશ્ચિત આવક; જાણો કમાણીનું આખું ગણિત!
Triple10 Rule of SIP નાની બચત, મોટું ફંડ SIPના આ જાદુઈ નિયમથી તમારા સપના થશે સાકાર, જાણો ગણિત
RBI Penalty on NBFCs RBI નો મોટો એક્શન! મુથૂટ ફાઈનાન્સ સહિત 6 કંપનીઓ પર લાદ્યો દંડ, જાણો કારણ
RBI’s Polymer Currency Initiative 16 વર્ષ, 3 પ્રયાસ… પ્લાસ્ટિક નોટ લાવવા RBI કેમ છે આટલી ગંભીર? જાણો સુરક્ષા અને આયુષ્યના ફાયદા
Exit mobile version