Site icon News Continuous Bureau | Mumbai

જાણીતા ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરનું કોરોના યોદ્ધા તરીકે સન્માન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કારુળકર પ્રતિષ્ઠાન આ સામાજિક સંસ્થાના પ્રમુખ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરને કોરોના યોદ્ધા તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા અને સામાજિક સેવાનો વારસો ગળથૂથીમાં જ  મેળવનારા પ્રશાંત કારુળકરને  કોરોના મહામારીમાં જુદા-જુદા પ્રકારે સમાજને મદદ કરવા બદલ સન્માનવામાં આવ્યા છે. શુક્રવાર 3 સપ્ટેમ્બરના તેમનું મુંબઈ મરાઠી પત્રકાર સંઘમાં સન્માન કરવામાં આવ્યું હતું.

દેશમાં ઑગસ્ટમાં GST કલેક્શન રેકૉર્ડ બ્રેક, તો પેટ્રોલ-ડીઝલના દરમાં રાહત કેમ નહીં? વેપારીઓનો કેન્દ્ર સરકારને સવાલ; જાણો વિગત

કોરોના જ્યારે પિકટાઇમ પર હતો અને લૉકડાઉનમાં અનેક લોકોને ઘર ચલાવવાથી લઈને દવા ખરીદવાનાં પણ ફાંફાં પડી રહ્યાં હતાં એ સમયે  પ્રશાંત કારુળકરે અન્ન, દવા, ઑક્સિજન સિલિન્ડર, ઑક્સિજન બેડ જેવી અનેક પ્રકારની મદદ જરૂરિયાતમંદોને કરી હતી.

Mukesh Ambani Net Worth।મુકેશ અંબાણી પાસેથી છીનવાયો એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનો તાજ; નેટવર્થ ઘટતા અબજોપતિઓની યાદીમાં મોટો ઉલટફેર
New Economic Threat। સામાન્ય માણસનું બજેટ ખોરવાશે! પેટ્રોલડીઝલ બાદ હવે રસોડા પર મોંઘવારીનો ડબલ એટેક; શાકભાજીથી લઈને અનાજ બધું જ મોંઘું થવાના એંધાણ
West Asia Crisis| અમેરિકાઈરાન વિવાદ વચ્ચે આરબીઆઈનો મોટો નિર્ણય, વિદેશી હૂંડિયામણ વધારવા લીધું પગલું
Electric Two Wheeler Sales May 2026| પેટ્રોલના વધતા ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી, મે મહિનાના આંકડાએ ચોંકાવ્યા
Exit mobile version