Site icon News Continuous Bureau | Mumbai

નહીં વેચાય મસાલા કિંગ MDH. કંપનીએ મીડિયામાં વહેતા થયેલા આ સમાચારોને ગણાવ્યા પાયાવિહોણા… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભારતની અગ્રણી મસાલા કંપની MDHના વેચાણના સમાચાર પર કંપનીની પ્રતિક્રિયા આવી છે. 

Join Our WhatsApp Channel

કંપનીના ચેરમેન રાજીવ ગુલાટીએ સુપ્રસિદ્ધ મસાલા કંપની MDHના વેચાણના સમાચારને અફવા ગણાવી છે. 

સાથે જ તેમણે કહ્યું કે, આ સમાચાર સંપૂર્ણપણે ખોટા, બનાવટી અને પાયાવિહોણા છે. 

MDH પ્રાઇવેટ લિમિટેડ એ એક વારસો છે જે મહાશય ચુન્ની લાલ અને મહાશય ધરમપાલજીએ તેમના સમગ્ર જીવન દરમિયાન બાંધ્યો છે. 

અમે એ વારસાને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ. આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે(મંગળવારે) કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે હિન્દુસ્તાન યુનિલિવર MDH માં બહુમતી હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : આવકવેરા વિભાગનો સપાટો.. રિયલ્ટી કિંગ હિરાનંદાની ગ્રુપ બાદ આજે આ ટુ-વ્હીલર કંપનીના ચેરમેનના ઘરે-ઓફિસે પાડ્યા દરોડા… જાણો વિગતે

Subhash Chandra Loan Settlement ૨૨,૦૦૬ કરોડનું દેવું ને માત્ર ૬.૫ કરોડમાં પૂરું! સુભાષ ચંદ્રાના આ મામલે બેંકોને ૯૯.૯૭% નો ‘હેર કટ’, વિજય માલ્યાએ પણ ઉઠાવ્યા સવાલ
Samudra Manthan Plan વિદેશી નિર્ભરતા ઘટશે…? ઊંડા સમુદ્રમાં ખનન માટે ૮૪,૦૮૪ કરોડનું રોકાણ, ૬૦ નવા કૂવા ખોદાશે
Meta AI Failure AI પર ભરોસો કરવો મોંઘો પડ્યો! ૬૦ ટકા કર્મચારીઓને કાઢી મૂકવાની મેટાની યોજના થઈ ગઈ ફેલ; જાણો કારણ
Richer Than India But Weaker Currency અમીરીમાં ટોપ, પણ કરન્સીમાં ફ્લોપ જાણો કયા દેશોની કરન્સી ભારતીય રૂપિયા સામે પાણી ભરે છે!
Exit mobile version