Site icon

મોદીનું નારાયણ-નારાયણ. લઘુ ઉદ્યોગ ખાતા માટે આટલા કરોડ રૂપિયા કર્યા મંજૂર.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ખાતા માટે લગભગ 6,062.45 કરોડ રૂપિયાના કાર્યક્રમને મંજૂરી આપી છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ ખાતાની કામગીરી સુધારવા માટે વર્લ્ડ બેંકની મદદથી આ ભંડોળ આપ્યું છે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રેઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પર્ફોમન્સ આ યોજના વર્લ્ડ બેંકની સહાયતાથી કેન્દ્ર સરકારે અમલમાં મકી છે. આ યોજના આર્થિક વર્ષ 2022-23માં ચાલુ થશે.

આ સમાચાર પણ વાંચો :  ડિજિટલ ઇન્ડિયા! માર્ચ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર આટલા કરોડથી વધુ થયા ટ્રાન્ઝેક્શન; જાણો વિગતે

આ યોજના માટે કુલ ખર્ચ 6,062.45 કરોડ રૂપિયા જેટલો છે. તેમાંથી 3,750 કરોડ રૂપિયા વર્લ્ડ બેંકની લોન હશે. તો બાકીના 2,312.45 કરોડ રૂપિયા ભારત સરકાર તરફથી આપવામાં આવવાના છે.

Donald Trump Tariff: ભારતીય નિકાસકારો સાવધાન! ટ્રમ્પના ૧૦% ગ્લોબલ ટેરિફથી શું ભારતીય અર્થતંત્રને લાગશે ઝટકો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ
Gold-Silver Price Update: બે દિવસમાં ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડ હાઈથી હજુ પણ છે મોટું અંતર; જુઓ લિસ્ટ..
Mukesh Ambani at AI Impact Summit: રિલાયન્સનો માસ્ટર સ્ટ્રોક: 10 લાખ કરોડના રોકાણ સાથે અંબાણી બદલી નાખશે ભારતનું નસીબ, જાણો શું છે પૂરો પ્લાન
PM Modi: PM મોદીનો વિશ્વને ‘MANAV’ મંત્ર: AI ના યુગમાં ભારતનો નવો રોડમેપ, જાણો શું છે આ 5 અક્ષરોનું રહસ્ય.
Exit mobile version