Site icon News Continuous Bureau | Mumbai

શું ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધર્મશાળાઓ પર લાગશે GST-સરકારે આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) બોર્ડે ઘરના ભાડા પર GST અંગેની મૂંઝવણ દૂર કરવા માટે સ્પષ્ટતા આપી છે. 

Join Our WhatsApp Channel

બોર્ડે કહ્યું છે કે ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ(Religious and Charitable Trusts) દ્વારા ચલાવવામાં આવી રહેલી ધર્મશાળાઓમાં(Dharamshalas) જીએસટી(GST) નહીં લાગે. 

એટલું જ નહીં આ ધર્મશાળાઓ ધાર્મિક સ્થળની બાઉન્ડ્રીથી બહાર હશે તો પણ જીએસટી લાગુ થશે નહીં.

સાથે બોર્ડે મીડિયાના અહેવાલોને રદિયો આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા રેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ પર GST લાદ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ઉછાળા સાથે બંધ થયું માર્કેટ- તેજીમાં પણ આ કંપનીના શેરો રોકાણકારોને ચિંતામાં મૂક્યા

Post Office Monthly Income Scheme પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણથી દર મહિને થશે નિશ્ચિત આવક; જાણો કમાણીનું આખું ગણિત!
Triple10 Rule of SIP નાની બચત, મોટું ફંડ SIPના આ જાદુઈ નિયમથી તમારા સપના થશે સાકાર, જાણો ગણિત
RBI Penalty on NBFCs RBI નો મોટો એક્શન! મુથૂટ ફાઈનાન્સ સહિત 6 કંપનીઓ પર લાદ્યો દંડ, જાણો કારણ
RBI’s Polymer Currency Initiative 16 વર્ષ, 3 પ્રયાસ… પ્લાસ્ટિક નોટ લાવવા RBI કેમ છે આટલી ગંભીર? જાણો સુરક્ષા અને આયુષ્યના ફાયદા
Exit mobile version