Site icon News Continuous Bureau | Mumbai

અનિલ અંબાણીને ઝાટકો, રિલાયન્સ કેપિટલ કંપની પર RBIએ કરી આ મોટી કાર્યવાહી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અનીલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલની સામે મોટી કાર્યવાહી કરી છે.

બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાદારીનું કારણ આપીને રિલાયન્સ કેપિટલના બોર્ડને સસ્પેન્ડ કર્યું છે. 

સાથે જ આરબીઆઈએ  (રિઝોલ્યુશન પ્રોસેસ) શરૂ કરવા માટે એનસીએલટીનો સંપર્ક કરવાનો પણ નિર્ણય લીધો છે.

RBI રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટર તરીકે બેંક ઓફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નાગેશ્વર રાવ વાયની નિયુક્તી કરી છે. 

કંપની તેની વિવિધ પેમેન્ટ જવાબદારીઓની ચુકવણીમાં નિષ્ફળ જવાથી આમ કર્યું હોવાનું આરબીઆઈએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઈની આ કાર્યવાહી બાદ રિલાયન્સ કેપિટલના સ્ટોકને લોઅર સર્કિટ (લોઅર સર્કિટ) મળી હતી. એનએસઈ પર કંપનીનો શેર 19.05 રૂપિયા પર બંધ થયો હતો. 

આ દેશોના પ્રવાસીઓને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન કરાશે: બ્રિટન, ચીન, બાંગ્લાદેશ સહિત ૧૩ દેશોને 'જાેખમી' જાહેર
 

Post Office Monthly Income Scheme પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણથી દર મહિને થશે નિશ્ચિત આવક; જાણો કમાણીનું આખું ગણિત!
Triple10 Rule of SIP નાની બચત, મોટું ફંડ SIPના આ જાદુઈ નિયમથી તમારા સપના થશે સાકાર, જાણો ગણિત
RBI Penalty on NBFCs RBI નો મોટો એક્શન! મુથૂટ ફાઈનાન્સ સહિત 6 કંપનીઓ પર લાદ્યો દંડ, જાણો કારણ
RBI’s Polymer Currency Initiative 16 વર્ષ, 3 પ્રયાસ… પ્લાસ્ટિક નોટ લાવવા RBI કેમ છે આટલી ગંભીર? જાણો સુરક્ષા અને આયુષ્યના ફાયદા
Exit mobile version