Site icon

150 વર્ષથી વધુ જૂના આ બિઝનેસ ગ્રુપનું નેતૃત્વ કરનારા દિગ્ગ્જ ઉદ્યોગપતિનું 93 વર્ષની વયે નિધન- મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

News Continuous Bureau | Mumbai

150 વર્ષથી વધુ જૂના શાપૂરજી પલોનજી ગ્રૂપ(Shapoorji Pallonji group)નું નેતૃત્વ કરનારા બિઝનેસ ટાયકૂન(business tycoon) પલોનજી મિસ્ત્રી(Pallonji Mistry)નું અવસાન થયું છે. 

Join Our WhatsApp Community

93 વર્ષના દિગ્ગજ ઉદ્યોગપતિએ તેમના મુંબઈ(Mumbai)ના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.

પલોનજી મિસ્ત્રીએ જૂથના નિર્માણ અને મજબૂતીકરણમાં મોટી ભૂમિકા ભજવી હતી. 

150 વર્ષથી વધુ જૂનું, શાપૂરજી પલોનજી ગ્રૂપ(Shapoorji Pallonji group)એ ભારતની સૌથી મોટી બિઝનેસ કંપનીઓમાંની એક છે અને તેની સફળતા માટે એકાંતિક અબજોપતિ – પલોનજી મિસ્ત્રીને શ્રેય આપવામાં આવે છે.

તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : ફિલ્મ શમશેરાના ટ્રેલર લૉન્ચમાં પહોંચતા પહેલા રણબીર કપૂરની કારનો થયો અકસ્માત-એક્ટરે પોતે જ જણાવી આપવીતી

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version