Site icon News Continuous Bureau | Mumbai

સૌથી મોટા સમાચાર : દુકાનો રાત્રે 8:00 સુધી ખુલી રહેશે. આજે આવશે નોટિફિકેશન.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પૂરગ્રસ્ત વિસ્તારના પ્રવાસ પર છે. દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે જે વિસ્તારમાં કોરોના કાબૂમાં આવી ગયો છે તે વિસ્તારમાં રાત્રે 8:00 સુધી દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવશે. સંદર્ભે આગામી ૨૪ કલાકની અંદર જાહેરનામું પણ બહાર પડશે.

મુખ્યમંત્રીએ વાત કહી દીધી છે એટલે વેપારી વર્ગમાં હાશકારો છે. જોકે જાહેરનામામાં શું વિગત લખવામાં આવે છે તે સંદર્ભે દરેકની મીટ મંડાયેલી છે.

લોનના હપ્તા વસૂલવા ઘરે પહોંચી જનારા વિરુદ્ધ અહીં કરી શકાશે ફરિયાદ; જાણો વિગત

આમ વેપારીઓ માટે દિલાસા જનક સમાચાર છે.

 

Oil Marketing Companies Profit ક્વાર્ટર ૨ માં ૧૪,૪૭૦ કરોડ રૂપિયાનો સંયુક્ત નફો મેળવી શકે છે IOC, BPCL અને HPCL
Adani Airports Holdings અદાણી એરપોર્ટ્સ રચ્યો ઇતિહાસ, વૈશ્વિક સ્તરે ૧૯ અબજ ડોલરના વેલ્યુએશન સાથે બની દુનિયાની ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની
Ethanol Blending in Petrol પેટ્રોલમાં હજુ વધુ ઇથેનોલ ભેળવવાની અપાશે છૂટ, ૨૦ ટકાની મર્યાદા વટાવીને આગળ વધશે સરકાર
BRICS Summit 2026 ડોલર ના વર્ચસ્વ ને પડકારવા બ્રિક્સ દેશો તૈયાર, નવી દિલ્હીમાં યોજાનારી સમિટમાં લેવાશે મોટા નિર્ણયો
Exit mobile version