Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય ઘઉંને ગ્રહણ- હવે આ દેશે 4 મહિના માટે આયાત સસ્પેન્ડ કરી-જાણો શું છે કારણ 

News Continuous Bureau | Mumbai

તુર્કી(Turkey) બાદ હવે સંયુક્ત આરબ અમિરાતે(United Arab Emirates) ભારતમાંથી(India) ઘઉંની આયાત(Wheat imports) બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ યુએઇએ ભારતમાંથી ઘઉં અને ઘઉંના લોટની(wheat flour ) નિકાસ(Exports) અને પુનઃનિકાસને(Re-export) ચાર મહિના માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

ગલ્ફ દેશની(Gulf country) ઇકોનોમી મિનિસ્ટ્રીએ(Ministry of Economy) આ નિર્ણય લેવા પાછળના કારણ તરીકે વૈશ્વિક વેપાર(Global trade) પ્રવાહમાં અવરોધોને ટાંક્યા હતા.

ઉલેખનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia Ukraine war) બાદ હાલ સમગ્ર વિશ્વમાં ભારત જ ઘઉંની સપ્લાયનો(Wheat supply) મુખ્ય સ્ત્રોત છે.

આ સમાચાર પણ વાંચો :  મોંઘવારીનો વધુ એક માર- આ તારીખથી ઘરગથ્થુ ગેસ નું જોડાણ લેવું થશે મોંધુ-જાણો વિગત

Adani Motilal Nagar Redevelopment મુંબઈના રીડેવલપમેન્ટમાં અદાણીનો દબદબો ગોરેગાવના મોતીલાલ નગરમાં ઠાલવશે 1 લાખ કરોડ, જાણો પ્રોજેક્ટની ખાસિયતો
GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
Gold Price Surge :સોનામાં તેજી ની ‘સુનામી’! અક્ષય તૃતીયા પહેલા જ ભાવ આસમાને, શું હજુ પણ વધશે કિંમત? જાણો નિષ્ણાતોનો મત
Share Market Today: રોકાણકારો માલામાલ! બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 566 પોઈન્ટનો ધડાકો, નિફ્ટીએ પણ પકડી તેજીની રફ્તાર
Exit mobile version