Site icon News Continuous Bureau | Mumbai

તો શું હવે અંબાણી પરિવાર લંડન શિફ્ટ થશે? જુઓ તેમણે ખરીદેલા વૈભવી પેલેસ ના ફોટા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

શું મુકેશ અંબાણી પોતાના પરિવાર સહિત હવે લંડન ચાલી જશે? આવી શંકા હવે એટલે નિર્માણ થઇ રહી છે કારણ કે મીડિયામાં પ્રસારિત થયેલા સમાચાર મુજબ લંડન ખાતે મુકેશ અંબાણીએ 600 કરોડ રૂપિયાનો વૈભવી મહેલ ખરીદ્યો છે. આશરે ૩૦૦ એકર જમીનમાં ફેલાયેલો આ મહેલ લગભગ ૪૨ બેડરૂમ ધરાવે છે.

જોકે આ સમાચાર સંદર્ભે અંબાણી પરિવાર તરફથી અત્યાર સુધીનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી. ચાલુ વર્ષે અંબાણી પરિવાર પોતાની દિવાળી આ મહેલમાં વિતાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમ્યાન અંબાણી પરિવારે પોતાનો ઘણોખરો સમય જામનગર ખાતે વિતાવ્યો હતો. આ ઉપરાંત આદર પુનાવાલા જેવા વ્યક્તિ એ પણ લંડન ખાતે એક બંગલો ભાડે રાખ્યો હતો. તેમજ તેઓ ત્યાં રહેવા ચાલી ગયા હતા.

હવે એવું લાગી રહ્યું છે કે અંબાણી પરિવાર પોતાનો અડધો સમય મુંબઈ અને બાકીનો સમય ઇંગ્લેન્ડમાં વિતાવશે.

SEBI Nomination Rules ડીમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ધારકો ચેતી જજો! સેબીના નવા નિયમો બદલી નાખશે રોકાણ કરવાની રીત
Sugar price hike Delhi to Mumbai તહેવારો પહેલા જ ગળપણ થઈ ગયું મોંઘું, દિલ્હીથી મુંબઈ સુધી ખાંડના ભાવ માં ઉછાળો
Made in India Jewellery ગ્લોબલ માર્કેટમાં ચમકશે ભારતીય જ્વેલરી! મુંબઈમાં જ્વેલરી શોનો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આભૂષણ ઉદ્યોગને આપી ખાસ સલાહ
IIJS Bharat Premiere 2026 ભારત બનશે રફ ડાયમંડનું વૈશ્વિક હબ… મુંબઈમાં 42મી જ્વેલરી એક્ઝિબિશનનો પ્રારંભ, રત્ન અને આભૂષણ ઉદ્યોગને મળશે નવી વૈશ્વિક તકો
Exit mobile version