Site icon News Continuous Bureau | Mumbai

તો શું હવે અંબાણી પરિવાર લંડન શિફ્ટ થશે? જુઓ તેમણે ખરીદેલા વૈભવી પેલેસ ના ફોટા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

શું મુકેશ અંબાણી પોતાના પરિવાર સહિત હવે લંડન ચાલી જશે? આવી શંકા હવે એટલે નિર્માણ થઇ રહી છે કારણ કે મીડિયામાં પ્રસારિત થયેલા સમાચાર મુજબ લંડન ખાતે મુકેશ અંબાણીએ 600 કરોડ રૂપિયાનો વૈભવી મહેલ ખરીદ્યો છે. આશરે ૩૦૦ એકર જમીનમાં ફેલાયેલો આ મહેલ લગભગ ૪૨ બેડરૂમ ધરાવે છે.

જોકે આ સમાચાર સંદર્ભે અંબાણી પરિવાર તરફથી અત્યાર સુધીનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી. ચાલુ વર્ષે અંબાણી પરિવાર પોતાની દિવાળી આ મહેલમાં વિતાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમ્યાન અંબાણી પરિવારે પોતાનો ઘણોખરો સમય જામનગર ખાતે વિતાવ્યો હતો. આ ઉપરાંત આદર પુનાવાલા જેવા વ્યક્તિ એ પણ લંડન ખાતે એક બંગલો ભાડે રાખ્યો હતો. તેમજ તેઓ ત્યાં રહેવા ચાલી ગયા હતા.

હવે એવું લાગી રહ્યું છે કે અંબાણી પરિવાર પોતાનો અડધો સમય મુંબઈ અને બાકીનો સમય ઇંગ્લેન્ડમાં વિતાવશે.

Petrol Diesel Price Hike 2026| પેટ્રોલડીઝલ મોંઘા થવાના સંકેત! તેલ કંપનીઓને દરરોજ ૧૦૦૦ કરોડનું નુકસાન, જાણો કેમ ૧૫ મે પહેલા તમારા ખિસ્સા પર પડશે બોજ
Bombay High Court HDFC Bank Case। HDFC CEO ની મોટી જીત! હાઈકોર્ટે લાંચનો કેસ ફગાવી પોલીસને લગાવી ફટકાર, જાણો શું છે સમગ્ર મામલો?
Indian Bank Cyber Security Threat| સરકારી બેંકોમાં મોટો ફેરફાર સાયબર એટેકના વધતા જોખમો વચ્ચે લેવાયો મહત્વનો નિર્ણય, હવે સિસ્ટમ બનશે લોખંડી
LPG Price Update। LPG સિલિન્ડરના ભાવમાં રાહત કે આફત? જાણો લેટેસ્ટ રેટ્સ અને બુકિંગના બદલાયેલા નવા નિયમો
Exit mobile version