Site icon

અનિલ અંબાણીની કંપની 20,000 કરોડનું દેવું ચુકવવા માટે પોતાનો હિસ્સો વેચશે.. જાણો કઈ કંપનીમાંથી  કેટલાં ટકા વેચશે.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
03 નવેમ્બર 2020

ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના સભ્ય રિલાયન્સ કેપિટલએ દેવું ઘટાડવા માટે તેની પેટાકંપનીનો હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. પેટા કંપનીઓમાં 'રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ' તેમ જ 'રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્સ્યુરન્સ', 'રિલાયન્સ સિક્યોરિટીઝ', 'રિલાયન્સ ફાઇનાન્સિયલ લિમિટેડ' અને 'રિલાયન્સ એસેટ્સ રિકન્સ્ટ્રક્શન'નો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Community

એક સમાચાર એજન્સી અનુસાર રિલાયન્સે 31 ઓક્ટોબરથી શરૂ થનારા વેચાણના ભાગ રૂપે આ કંપનીઓમાં બેટ્સ ખરીદવા ઇચ્છુક રોકાણકારોને આમંત્રણ આપ્યું છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ કેપિટલએ રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ પાસે હાલમાં 252 કરોડ રૂપિયાની મૂડી છે. હાલમાં કંપનીની મૂડી કુલ રૂ. 1196 કરોડ છે.

આ ઉપરાંત, રિલાયન્સ કેપિટલ રિલાયન્સ સિક્યોરિટીઝ અને રિલાયન્સ ફાઇનાન્સિયલ લિમિટેડમાં પણ તેની 100 ટકા હિસ્સો વેચશે, જે રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શનનો 49 ટકા હિસ્સો છે. કંપની ભારતીય કોમોડિટી એક્સચેંજમાં 20 ટકા હિસ્સો પણ વેચશે.

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version