બાબા રામદેવની કંપનીએ બનાવેલા બિસ્કીટ ની બ્રાન્ડ વેચાઈ ગઈ, આ કંપનીએ ખરીદી..

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર

રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ મંગળવારે જાહેરાત કરી છે કે તેમણે પાતાંજલી નેચરલ બિસ્કીટ પ્રાઈવેટ લિમિટેડ ને ખરીદી લીધી છે. આ સોદો 60 કરોડ રૂપિયામાં પાર પડયો છે.

ગુજરાતના આ જિલ્લાએ આપી ૯૮% લોકોને વેક્સીન; રસીકરણ અભિયાનમાં દેશમાં પહોંચ્યો પહેલા ક્રમે, જાણો વિગત…

કંપનીએ જાહેર કર્યું છે કે આગામી બે મહિનાની અંદર આ બિસ્કીટ કંપનીને પૂરી રીતે એકવાયર કરી લેવામાં આવશે. આનો અર્થ એ થાય છે કે હવે પાતંજલિ ના બિસ્કીટ patanjali નહિ પરંતુ રુચિ સોયા બનાવશે. આ કંપની ખરીદવા માટે રુચિ સોયા પતંજલિ ને 15 કરોડ રૂપિયા આપી દીધા છે જ્યારે કે બાકીના ૪૫ કરોડ રૂપિયા ૯૦ દિવસ બાદ કંપનીને આપવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More