નવા આંકડા આવતાની સાથે જ આ શહેરમાં મોલ સહિત તમામ એક્ટિવિટીને છૂટ. દુકાન પણ સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે. જાણો વિગત.

by Dr. Mayur Parikh

પૂના શહેર માં પરિસ્થિતી સુધરવાને કારણે અહીં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. 

પૂના માં મોલ સોમવાર થી શરુ કરવામાં આવશે. 

હોટલ અને રેસ્ટોરન્ટ ને 50 ટકા હાજરી સાથે ખોલવાની પરવાનગી આપવા માં આવી છે. 

આશરે બે મહિના પછી પૂના માં મોલ, વાચનાલય, પુસ્તકાલય અને અન્ય તમામ જગ્યાઓ ખુલશે.

બેંકના ગ્રાહકોને મોટો ઝટકો! એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં થયા આ ફેરફાર, હવે ATMમાંથી પૈસા ઉપાડવા માટે ચુકવવો પડશે વધુ ચાર્જ ; જાણો વિગતે  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More