Site icon

લ્યો કરો વાત. હવે ભારતનો દરેક 12મો વ્યક્તિ શેરબજારનો રોકાણકાર છે. બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા આટલી થઈ ગઈ. 

News Continuous Bureau | Mumbai

બીએસઈમાં માત્ર ૯૧ દિવસમાં એક કરોડ નવા રોકાણકારોનાં ખાતાં ખૂલ્યાં

Join Our WhatsApp Community

આ સાથેજ બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા ૧૦ કરોડને વટાવી

૧૫ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ બીએસઈમાં રોકાણકારોની સંખ્યા ૯ કરોડની હતી

નવા રોકાણકારો ઉમેરાતા શેરબજારમાં બધુ ભંડોળ આવશે. જેનો દેશની અર્થવ્યવસ્થાને લાભ થશે.

આ સમાચાર પણ વાંચો :  યુદ્ધની અસર ભારતના ફોરેક્સ રિઝર્વ પર, દેશના વિદેશી મુદ્રા ભંડારમાં આટલા અબજ ડોલરનો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલું છે ધન

Gold Price Today: સોનાના ભાવમાં ફરી તેજી, મુંબઈ અને દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.52 લાખને પાર, જુઓ લેટેસ્ટ રેટ
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Senior Citizen FD Rates:સીનિયર સિટીઝન્સ માટે ખુશખબર: હવે FD પર મળશે 9.2% સુધી વ્યાજ! સુરક્ષિત રોકાણ સાથે કરો તગડી કમાણી, જાણો કોણ આપી રહ્યું છે આ ઓફર!
Stock Market Today: શેરબજારમાં રૌનક પરત ફરી: સેન્સેક્સમાં 428 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,900 ની ઉપર બંધ; જાણો તેજીના કારણો
Exit mobile version