કોરોનાકાળમાં એટીએમ મશીનમાંથી કેશ વિથડ્રોવલમાં થયો આટલા ટકાનો ઘટાડો, આંકડો જાણીને ચોંકી જશો 

by Dr. Mayur Parikh

કોરોના મહામારીના કારણે દેશભરમાં પ્રતિબંધો હોવાને કારણે મે મહિનામાં એટીએમ મશીનોમાંથી કેશ વિથડ્રોવલમાં 18.84 ટકાનો ઘટાડો થયો છે. 

મે મહિનામાં દેશભરના એટીએમ મશીનોમાંથી 2501.79 ટ્રાન્ઝેકશન દ્વારા રૂ. 1,07,260.38 કરોડ રૂપિયા  વિથડ્રોવ કરવામાં આવ્યા હતા  

એપ્રિલ મહિનામાં, વિવિધ એટીએમ મશીનોથી કુલ 3,082.40 લાખ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અને 1,31,346.44 કરોડ રૂપિયા વિથડ્રોવ કરવામાં આવ્યા હતા.

જોકે કોરોના કાળ દરમિયાન શહેરોથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોની અવરજવર ને લીધે, મે મહિનામાં માઇક્રો એટીએમ મશીનો અને બેંકિંગ કોરરેસ્પોન્ડેન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શનમાં 13.65 ટકાનો વધારો થયો હતો. 

માઇક્રો એટીએમ મશીનો અને બેંકિંગ કોરરેસ્પોન્ડેન્ટ દ્વારા મે મહિનામાં 824.36 લાખ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અને 24138.08 કરોડ રૂપિયા વિથડ્રોવ કરવામાં આવ્યા હતા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More