Site icon

રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય, ગ્રાહક નાણાં ઉપાડવા જાય ત્યારે ATM ખાલી હશે તો બેંકોને થશે આટલા રૂપિયાનો દંડ :જાણો ક્યારથી લાગૂ થશે આ નવો નિયમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

ઘણી વખત એટીએમમાં ​​રોકડના અભાવે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ધ્યાન રાખીને ભારતીય રિઝર્વ બેંકે એક મોટો નિર્ણય લીધો છે. 

આરબીઆઇએ નિર્ણય કર્યો છે કે એટીએમમાં સમય પર રૂપિયા ના નાખનારી બેન્કો પર 10 હજાર રૂપિયાનો દંડ લાદવામાં આવશે.

આરબીઆઇએ કહ્યુ કે કોઇ એક મહિનામાં એટીએમમાં જો 10 કલાકથી વધારે સમય સુધી કેશ નથી રહેતા તો સબંધિત બેન્ક પર દંડ ફટકારવામાં આવશે.

એટલે કે બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ (એવી કંપનીઓ જેને આરબીઆઈએ માત્ર એટીએમ ઓપરેટીંગનું લાયસન્સ આપ્યું છે) ઓપરેટર્સે પોતાનું તંત્ર મજબૂત કરવું પડશે. 

આરબીઆઈનો આ આદેશ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. 

ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ કેશ-આઉટના કારણે ATM ના ડાઉનટાઇમની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.

વરસાદ લઈને હવામાન વિભાગે કરી આગાહી, દેશના આ ભાગોમાં પડશે ભારે વરસાદ, તો આ રાજ્ય માટે જારી કર્યું યલો એલર્ટ

Gold-Silver Price Surge: મોંઘવારીનો ઝટકો! ચાંદીના ભાવમાં ₹15,000નો તોતિંગ ઉછાળો, સોનું પણ આસમાને; ખરીદતા પહેલા ચેક કરો આજનો તાજો ભાવ.
Donald Trump Tariff: ભારતીય નિકાસકારો સાવધાન! ટ્રમ્પના ૧૦% ગ્લોબલ ટેરિફથી શું ભારતીય અર્થતંત્રને લાગશે ઝટકો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ
Gold-Silver Price Update: બે દિવસમાં ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડ હાઈથી હજુ પણ છે મોટું અંતર; જુઓ લિસ્ટ..
Mukesh Ambani at AI Impact Summit: રિલાયન્સનો માસ્ટર સ્ટ્રોક: 10 લાખ કરોડના રોકાણ સાથે અંબાણી બદલી નાખશે ભારતનું નસીબ, જાણો શું છે પૂરો પ્લાન
Exit mobile version